જો વર્તુળની ત્રિજ્યાના માપમાં $10 \%$ વધારો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં .......... $\%$ વધારો થાય.

  • A

    $21$

  • B

    $25$

  • C

    $10$

  • D

    $20$

Similar Questions

કેન્દ્રીય ખૂણો $200^{\circ}$ હોય, તેવા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ  $770$ સેમી$^2$ છે. આ વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો.  (સેમીમાં)

જો વર્તુળમાં બે ભિન્ન લઘુવૃતાંશના ક્ષેત્રફળનો ગુણોતર $1: 4 $ હોય તો તેમના દ્વારા કેન્દ્ર આગળ અંતરેલા ખૂણાનો ગુણોતર  $\ldots \ldots \ldots \ldots $ થાય.

એક વર્તુળની ત્રિજ્યા $12$ સેમી છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$

$O$ કેન્દ્રિત વર્તુળમાં ત્રિજ્યા $\overline{ O A }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તેથી બનતા લઘુવૃત્તાંશની પરિમિતિ $75$ સેમી હોય, તો તેને . અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$)

આકૃતિમાં ચતુષ્કોણ $ABCD$ નાં શિરોબિંદુઓ $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણી $21$ સેમીની ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$ માં)