જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય,તો

  • A
    વર્તુળનું ક્ષેત્રફળ $>$ ચોરસનું ક્ષેત્રફળ
  • B
    વર્તુળનું ક્ષેત્રફળ $=$ ચોરસનું ક્ષેત્રફળ
  • C
    વર્તુળનું ક્ષેત્રફળ $ < $ ચોરસનું ક્ષેત્રફળ
  • D
    વર્તુળ અને ચોરસના ક્ષેત્રફળ વચ્ચેના સંબંધ વિશે કંઈ ચોક્કસ કહી શકાય નહીં.

Explore More

Similar Questions

$6 \, cm$ બાજુવાળા ચોરસમાં અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ( $cm^2$ માં) શોધો. ($\pi$ માં)

$21 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશની પરિમિતિ $64 \ cm$ છે. તો,તે વૃત્તાંશના ચાપની લંબાઈ $\ldots \ cm$ થાય.

$a \, cm$ બાજુવાળા ચોરસમાં અંતઃસ્થિત વર્તુળનું ક્ષેત્રફળ $\pi a^2 \, cm^2$ થાય? તમારા જવાબ માટે કારણો આપો.

$36 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi \, cm^{2}$ છે. આ વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ શોધો ( $cm$ માં). ($pi$ માં)

બે અલગ-અલગ વર્તુળોના બે વૃતાંશના ક્ષેત્રફળો,જેમના અનુરૂપ ચાપની લંબાઈ સમાન છે,તે સમાન હોય છે. શું આ વિધાન સત્ય છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo