જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ હોય,તો $m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં સ્થિતિ ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

  • A
    $\frac{mg R}{4}$
  • B
    $\frac{m g R}{2}$
  • C
    $m g R$
  • D
    $2 mg R$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી સીધો ઉપરની તરફ $v = \alpha v_E$ જેટલી પ્રારંભિક ઝડપ સાથે ફેંકવામાં આવે છે,જ્યાં $\alpha$ એ અચળાંક છે અને $v_E$ એ નિષ્ક્રમણ ઝડપ છે. આ પ્રક્ષિપ્ત પદાર્થ સ્થિર થાય તે પહેલાં પૃથ્વીની સપાટીથી $800 \ km$ ની ઊંચાઈ સુધી મુસાફરી કરે છે. અચળાંક $\alpha$ નું મૂલ્ય કેટલું હશે? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \ km$)

પૃથ્વીની ત્રિજ્યા $R$ છે. જો કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે,તો સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની ત્રિજ્યા $(R)$ કરતા બમણી ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. પદાર્થની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $V \ m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. તે પૃથ્વીની સપાટીથી કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા,$g =$ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી $\frac{R}{3}$ ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ......... છે (જ્યાં,$R$ એ પૃથ્વીની ત્રિજ્યા,$M$ એ પૃથ્વીનું દળ અને $G$ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo