પૃથ્વીની ત્રિજ્યા $R$ છે. જો કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે,તો સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $3mgR$
  • B
    $\frac{3}{2}mgR$
  • C
    $mgR$
  • D
    $\frac{3}{4}mgR$

Explore More

Similar Questions

એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા $(R)$ જેટલી ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી સાથે અથડાય ત્યારે પદાર્થનો વેગ કેટલો હશે? (અહીં $g$ = પૃથ્વી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ છે.)

Difficult
View Solution

કેન્દ્રીય બળની અસર હેઠળ નીચેનામાંથી કોનું સંરક્ષણ થાય છે?

જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g$ હોય,તો $m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના અડધા જેટલી ઊંચાઈ પર લઈ જવામાં સ્થિતિ ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

Difficult
View Solution

પૃથ્વીના ધ્રુવ પરથી,$m$ દળના પદાર્થને શિરોલંબ ઉપરની તરફ $v_0$ વેગ આપવામાં આવે છે. જો $M$ પૃથ્વીનું દળ,$R$ તેની ત્રિજ્યા અને $g$ તેની સપાટી પર ગુરુત્વાકર્ષી પ્રવેગ હોય,તો પદાર્થ જે ઊંચાઈ $h$ સુધી પહોંચશે તે (હવાનો અવરોધ અવગણતા) શોધો.

સૌર મંડળમાં,કઈ રાશિનું સંરક્ષણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo