કયાં વૈજ્ઞાનિકોએ જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો છે.
વાલ્ટર સટન અને થિયોડોર બોવરી
ગ્રેગર મેન્ડલ
દ-વ્રિઝ, કોરેન્સ અને શેરમાક
રેજિનાલ્ડ સી. પુનેટ
પોઈન્ટ વિકૃતિનું ખૂબ જ ધ્યાન ખેંચે તેવું ઉદાહરણ જે રોગમાં જોવા મળે છે તેને શું કહે છે?
ડ્રોસોફિલા માં દૈહિક રંગસૂત્રોની સંખ્યા
મેન્ડેલ પહેલા કયો વૈજ્ઞાનિક હતો કે જેને બગીચાના વટાણા પર કામ કર્યું હતું?
વિકૃતિ સામાન્ય રીતે ઉત્પન્ન કરે છે.
તે મ્યુટાજન છે.