કયાં વૈજ્ઞાનિકોએ જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો છે.

  • A

    વાલ્ટર સટન અને થિયોડોર બોવરી

  • B

    ગ્રેગર મેન્ડલ

  • C

    દ-વ્રિઝ, કોરેન્સ અને શેરમાક

  • D

    રેજિનાલ્ડ સી. પુનેટ

Similar Questions

$ABO$ રૂધિરજૂથના $.....P....$ જનીન પ્રકાર છે, $.....Q......$ સ્વરૂપ પ્રકાર છે.

$\quad P\quad\quad Q$

ડ્રોસોફીલામાં બ્રિજીસ દ્વારા આપવામાં આવેલ લીંગ નીશ્ચયન અનુસાર $\frac{X}{A}$નુ કયુ પ્રમાણ એ સુપર વંધ્ય માદા દર્શાવે છે.

$ABO$ રુધિરજૂથના જનીનો કયાં રંગસૂત્રો પર આવેલ છે ?

જેકોબ્સ સિન્ડ્રોમ ધરાવતા પુરૂષમાં બારબોડીની સંખ્યા જણાવો?

આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુન:સંશોધન કોણે કર્યુ ?