જનીનવિધાના અભ્યાસની દષ્ટિએ રંગસુત્રો અને જનીનો કઈ સામ્યતાઓ ધરાવે છે ?
$1902$માં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની ગતિનો અભ્યાસ કરાયો. વૉલ્ટર સટન અને થીઓડોર બોવરી $(1902)$ એ નોંધ કરી કે રંગસૂત્રોની વર્તણૂક અને જનીનોની વર્તણૂક સમાનતા ધરાવે છે અને રંગસૂત્રની ગતિનો મૅન્ડલના નિયમો સમજાવવા ઉપયોગ કર્યો.
તેમણે સમભાજન અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની વર્તણૂકનો અભ્યાસ કર્યો. રંગસૂત્રો અને જનીનો જોડમાં જોવા મળે છે અને જનીન જોડીના બે કારકો, સમયુગ્મી રંગસૂત્રમાં સમયુગ્મી સ્થાને આવેલાં હોય છે.
અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની ગતિ અને જન્યુકોષનું નિર્માણ ચાર રંગસૂત્રો સાથે જન્યુકોષમાં નિર્માણ દરમિયાન રંગસૂત્રો છૂટાં પડે છે.
જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે નિશ્ચિત થાય છે ?
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
વારસાગમનની રંગસૂત્રીય થિયરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ ?
મેન્ડલના પરિણામની પુનઃશોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?