$600 \ g$ પાણી $(\rho=1.00 \ g / mL)$ માં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવું જોઈએ જેથી પાણીનું ઠારબિંદુ ઘટીને $-0.2^{\circ} C$ થાય? ............. $gm$
(પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2 \ K \ kg \ mol^{-1}$ )

  • A
    $2.25$
  • B
    $2$
  • C
    $1.75$
  • D
    $1.5$

Explore More

Similar Questions

ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4 \ kg$ પાણીને $-6^{\circ}C$ તાપમાને ઠારતા અટકાવવા માટે કેટલા ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવો જોઈએ? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,ઇથીલીન ગ્લાયકોલનો અણુભાર $= 62 \ g \ mol^{-1}$)

$1.00 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ $250 \ g \ mol^{-1}$) ને $51.2 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. જો બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 5.12 \ K \ kg \ mol^{-1}$ હોય,તો બેન્ઝીનનું ઠારબિંદુ .......... $K$ જેટલું ઘટશે.

આપેલ છે કે $\Delta T_f$ એ $m$ મોલાલિટી ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો છે,તો $\lim_{m \to 0} \left( \frac{\Delta T_f}{m} \right)$ નું મૂલ્ય કોના બરાબર થાય?

$83 \ g$ ઇથિલિન ગ્લાયકોલને $625 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $...... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક) [ઉપયોગ કરો: પાણીનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઠારબિંદુ $= 273 \ K$,પરમાણ્વીય દળ: $C = 12.0 \ u, O = 16.0 \ u, H = 1.0 \ u$]

જો $100 \ g$ પાણીમાં $5 \ g$ ગ્લુકોઝ ઓગળતા ઠારબિંદુમાં અવનયન $2.15 \ K$ થતું હોય,તો પાણીનો ક્રાયોસ્કોપિક અચળાંક કેટલો હશે? (ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo