જો $100 \ g$ પાણીમાં $5 \ g$ ગ્લુકોઝ ઓગળતા ઠારબિંદુમાં અવનયન $2.15 \ K$ થતું હોય,તો પાણીનો ક્રાયોસ્કોપિક અચળાંક કેટલો હશે? (ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

  • A
    $7.74 \ K \ kg \ mol^{-1}$
  • B
    $0.52 \ K \ kg \ mol^{-1}$
  • C
    $1.32 \ K \ kg \ mol^{-1}$
  • D
    $3.86 \ K \ kg \ mol^{-1}$

Explore More

Similar Questions

જ્યારે ગ્લુકોઝના જલીય દ્રાવણને ઠંડુ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ કોના સ્ફટિકો અલગ થશે?

પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^{\circ}C/m$ છે. જો $342\,g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે,તો દ્રાવણનું ઠારબિંદુ ............. $^{\circ}C$ થશે.

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

જો મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે,તો મોલલ અવનયન અચળાંક $(K_f)$ નું મૂલ્ય શું થશે?

ઠારબિંદુમાં અવનયન અને અબાષ્પશીલ દ્રાવ્યના મોલર દળ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo