$83 \ g$ ઇથિલિન ગ્લાયકોલને $625 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $...... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક) [ઉપયોગ કરો: પાણીનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઠારબિંદુ $= 273 \ K$,પરમાણ્વીય દળ: $C = 12.0 \ u, O = 16.0 \ u, H = 1.0 \ u$]

  • A
    $369$
  • B
    $269$
  • C
    $209$
  • D
    $296$

Explore More

Similar Questions

$40 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ને $200 \ mL$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $..... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1};$ પાણીની ઘનતા $= 1.00 \ g \ cm^{-3};$ પાણીનું ઠારબિંદુ $= 273.15 \ K$]

$1.95 \ g$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.64 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનું મોલર દળ ($g \ mol^{-1}$ માં) શોધો. $(K_{f}(C_6H_6) = 5.12 \ K \ kg \ mol^{-1})$

જ્યારે $5 \ g$ દ્રાવ્યને $70 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $2.5 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? ($K_f = 3.5 \ K \ kg \ mol^{-1}$ આપેલ છે.)

$92 \, g$ પાણીમાં $8.0 \, g$ નિકોટીન ધરાવતું દ્રાવણ પાણીના સામાન્ય ઠારબિંદુ કરતા $0.925 \, ^{\circ}C$ નીચે ઠરે છે. જો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $k_f = 1.85 \, ^{\circ}C \, kg \, mol^{-1}$ હોય,તો નિકોટીનનું મોલર દળ $...$ છે.

જ્યારે $2.5 \ g$ દ્રાવ્યને $35 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $3 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ ગણો. (દ્રાવ્યનું આણ્વીય દળ $117 \ g \ mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo