ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4 \ kg$ પાણીને $-6^{\circ}C$ તાપમાને ઠારતા અટકાવવા માટે કેટલા ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવો જોઈએ? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,ઇથીલીન ગ્લાયકોલનો અણુભાર $= 62 \ g \ mol^{-1}$)

  • A
    $400.00$
  • B
    $304.60$
  • C
    $800.00$
  • D
    $204.30$

Explore More

Similar Questions

ઠારબિંદુ અવનયનના પ્રયોગ દરમિયાન,કોના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાય છે?

એક દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો,જે $15^{\circ}C$ તાપમાને ઠરે છે. ગલનગુપ્ત ઉષ્મા $180.7 \ Jg^{-1}$ છે.

જો $30 \ g$ યુરિયા (મોલર દળ $60$) ને $0.5 \ dm^{3}$ પાણીમાં ઓગાળતા ઠારબિંદુમાં $0.15^{\circ}C$ નો ઘટાડો થાય,તો $K_{f}$ નું મૂલ્ય શું હશે?

$4.5 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા દ્રાવણના ઠારબિંદુમાં $0.465^o C$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો અણુભાર ....... $g/mol$ થશે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.25 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo