તમારા સહાધ્યાયીઓ સાથે ચર્ચા કરો કે કેવી રીતે હ્યુમન જીનોમના અનુક્રમણથી જુદી જુદી જનીનિક અનિયમિતતાઓના ઉપચાર માટેની નવી દિશા ખૂલી છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 વ્યક્તિઓમાં જોવા મળતી $DNA$ ની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં સહાયતા પ્રાપ્ત થાય છે. તેનાથી વિશેષ માનવ જીવવિજ્ઞાનનાં રહસ્યોને સમજવા, માનવેત્તર સજીવોના $DNA$ ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરી સ્વાથ્ય-સુરક્ષા, કૃષિ, ઊર્જા-ઉત્પાદન અને પર્યાવરણ સુધારની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરી શકાય છે. 

Similar Questions

નીચે આપેલ $HGP$નો લક્ષ્યાંક નથી.

નીચેના પૂર્ણ નામ આપો : 

$1.$ $\rm {HGP}$

$2.$ $\rm {ESTs}$

$3.$ $\rm {SA}$

$4.$ $\rm {BAC}$

મનુષ્યમાં અંદાજિત કુલ જનીનની સંખ્યા $(< 25,000)$ થી ઓછી છે જે પૂર્વ અનુમાનિત $(1,40,000)$ જનીન હતાં. ટિપ્પણી કરો. 

શેના પરથી રંગસુત્રની સંરચના,ગતિકી અને વિકાસની જાણકારી પ્રાપ્ત થાય છે ?

કોના સહયોગથી $HGP$ શરૂ થયો ?