એન્ટિબાયોટિક્સની શોધને લીધે દવાઓના ક્ષેત્રમાં કઈ રીતે ફાયદો થયો છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન $20$ મી સદીની અત્યંત મહત્ત્વપૂર્ણ શોધ અને માનવ-સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારનાં રસાયણ છે, જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. જે અન્ય સૂક્ષ્મજીવો (રોગ સર્જનારા) ને મારી નાંખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે.

Similar Questions

પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો. 

રોગપ્રતિકારકતા ઘટાડતા દ્રવ્યનું નામ આપો. 

ખૂબ જ મોટા પ્રમાણમાં આદિકોષકેન્દ્રી જે માણસને દૂધમાંથી દહીં બનાવવામાં અને પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ના ઉત્પાદનમાં - ઉપયોગી છે તે કઈ શ્રેણીમાં આવે છે?

  • [AIPMT 2012]

$.......$ યીસ્ટ દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્પર્ધાત્મક રીતે કોલેસ્ટ્રોલ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને  અવરોધે છે 

ધાન્યફળ અને ફળના રસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ક્યાં સૂક્ષ્મજીવો કરે છે?