મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
બે $F_1$ સંતતિનું સંકરણ કરાવવામાં આવે ત્યારે
$F_1$ સંકર સાથે એક પિતૃનું સંકરણ કરાવવામાં આવે ત્યારે
બે શુદ્ધ વિરુદ્ધ લક્ષણો ધરાવતી સંકર જાતિનું સંકરણ કરાવવામાં આવે ત્યારે
ઉપરનામાંથી એક પણ નહીં
રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?
મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?
નીચેનામાંથી કયો એકમ આનુવંશિકતાનો છે?
મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ ?