મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
બે $F_1$ સંતતિનું સંકરણ કરાવવામાં આવે ત્યારે
$F_1$ સંકર સાથે એક પિતૃનું સંકરણ કરાવવામાં આવે ત્યારે
બે શુદ્ધ વિરુદ્ધ લક્ષણો ધરાવતી સંકર જાતિનું સંકરણ કરાવવામાં આવે ત્યારે
ઉપરનામાંથી એક પણ નહીં
વ્યતિકરણ.....માં થાય છે.
મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.
નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$
શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?
મેન્ડેલના કાર્યોને પુનઃસંશોધીત કયા વૈજ્ઞાનિકો એ કર્યું?