મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....

  • A

    બે $F_1$ સંતતિનું સંકરણ કરાવવામાં આવે ત્યારે

  • B

    $F_1$ સંકર સાથે એક પિતૃનું સંકરણ કરાવવામાં આવે ત્યારે

  • C

    બે શુદ્ધ વિરુદ્ધ લક્ષણો ધરાવતી સંકર જાતિનું સંકરણ કરાવવામાં આવે ત્યારે

  • D

    ઉપરનામાંથી એક પણ નહીં

Similar Questions

વ્યતિકરણ.....માં થાય છે.

મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.

  • [AIPMT 1992]

નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.

$\quad\quad \quad P\quad\quad Q$

શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?

મેન્ડેલના કાર્યોને પુનઃસંશોધીત કયા વૈજ્ઞાનિકો એ કર્યું?