મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ ?
$1900$માં ત્રણ વૈજ્ઞાનિકોએ દ-વ્રિઝ, કોરેન્સ અને શેરમાક (de-vries, correns and von Tschermak) સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી મૅન્ડલના પરિણામોનું પુનઃસંશોધન કર્યું.
આ સમયે સૂક્ષ્મદર્શનની તકનીકીમાં પ્રગતિ થઈ રહી હતી, વૈજ્ઞાનિકો કોષવિભાજનમાં અર્ધીકરણને ધ્યાનપૂર્વક જોવામાં શક્તિમાન બન્યા હતા.
કોષકેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી, જે કોષવિભાજન પહેલાં સ્વયંજનન અને વિભાજિત પણ થાય છે. જેને રંગસૂત્રો (Chromosomes) કહેવામાં આવ્યા.
$1902$ સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોના હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું.
વૉલ્ટર સટન (walter sutton) અને થીયોડોર બાવરી (Theodor boveri) એ દર્શાવ્યું કે રંગસૂત્રો, જનીનોની જેમ જ વર્તે છે. તેઓએ મૅન્ડલના નિયમોને રંગસૂત્રીય હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા.
રંગસૂત્રો અને જનીનના વર્તણૂકની સરખામણી
$A$ | $B$ |
જોડમાં હોય છે. | જોડમાં હોય છે |
જન્યુનિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. | જન્યુનિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. |
અલગ-અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. | એક જોડ, બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. |
નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$
ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?
જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.
ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.
$Q$