નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી.

વિધાન $II$ : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]
  • A

     વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.

  • B

     વિધાન $I$ સાયું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

  • C

    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાયું છે.

  • D

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.

Similar Questions

સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?

  • [NEET 2016]

તે ભક્ષક તરીકેની લાક્ષણીકતા ન ધરાવે.

જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.

નીચેની આકૃતિ ઓળખો.

સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.