નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે.

વિધાન $II$: સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે.

ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • D

    વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.

Similar Questions

કસકટા.... છે.

નીચે આપેલ ચાર આકૃતિઓને જુઓ અને $ A,\,B,\,C$ અને $D$ ના જવાબ આપો.

$(i)$ કઈ આકૃતિ સહોપકારિતા દર્શાવે છે ?

$(ii)$ આકૃતિ $D$ માં કયા પ્રકારનું સંગઠન જોવા મળે છે ?

$(iii)$ આકૃતિ $C$ માં સજીવ અને જોવા મળતા સંગઠનનું નામ આપો.

$(iv)$ આકૃતિ $B$ માં દર્શાવેલ કીટકની ભૂમિકા જણાવો.

નીચેનામાંથી કોણ બાહ્ય પરોપજીવી છે ?

વિધાન પસંદ કરો જે પરોપજીવીનું જે શ્રેષ્ઠ વર્ણન કરે છે.

કોઈ ચોક્કસ નિવાસસ્થાનોમાં વિદેશી જાતીઓને લાવતા તેનું આક્રમણ ખૂબ જ વધી જાય છે, શા માટે ?