કોઈ ચોક્કસ નિવાસસ્થાનોમાં વિદેશી જાતીઓને લાવતા તેનું આક્રમણ ખૂબ જ વધી જાય છે, શા માટે ?

  • A

    તેના કોઈ સ્પર્ધકો નથી હોતા

  • B

    જમીનની ફળદ્રુપતા વધુ અનુકુળ આવે છે

  • C

    તેના કુદરતી પરભક્ષીઓની ગેરહાજરી

  • D

    આપેલ તમામ

Similar Questions

પરોપજીવનને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

નીચેનામાંથી સાચું શોધો :

કોલમ $- I$ અને કોલમ $- II.$ ને યોગ્યરીતે જોડો.

Column $- I$ Column $- II$
(a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ  
(b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન
(c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ

(d) મૂળકવકજાળ

   (માયકોરાયઝા)

(iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ

નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(a)\quad (b)\quad  (c)\quad  (d)$

  • [NEET 2019]

નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.