નીચે બે કથન આપેલા છે.
કથન $I$ : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે.
કથન $II$ : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
[JEE MAIN 2023]
A
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
B
વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
C
વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
D
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
Similar Questions
એક કણનું સ્થાનતર $x = 2{t^2} + t + 5$ મુજબ આપવામાં આવે છે, તો $t = 2\;s$સમયે તેનો પ્રવેગ ........... $m/{s^2}$ હશે.
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણનું સ્થાન $(x)$ એ સમય $(t)$ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બદલાતી રહે છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણનો સરેરાશ પ્રવેગ ............ $m / s ^2$ થાય?
ચલ બળની અસર હેઠળ એક કણ એક પરિમાણમાં ( $x$ અક્ષ પર) ગતિ કરે છે. તેનું પ્રારંભિક સ્થાન ઉગમબિંદ્દુની જમણી બાજુ $16 \mathrm{~m}$ પર છે. તેના સ્થાનનો સમય $(\mathrm{t})$ સાથેનો ફેરફાર $(x), x=-3 \mathrm{t}^3+18 \mathrm{t}^2+16 \mathrm{t}$, જ્યા જ્યા $x$ mમાં અને $\mathrm{t}$ સેકન્ડમાં છે, મુજબ દર્શાવવામા આવે છે. જ્યારે તેને પ્રવેશ શૂન્ય થાય તે વખતે તેનો વેગ_________$\mathrm{m} / \mathrm{s}$. હશે.