નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણા $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$: પુષ્પની પરિભાષા છે - રૂપાંતરિત પ્રકાંડ જેમાં પ્રરોહ-અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે છે.
કારણ $R$ : પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત બને છે અને ક્રમિક ગાંઠ પરથી પર્ણોન્ન બદલે પાર્ર્વીય રીતે પુષ્યીય બહિરુદભેદોના વિવિધ પ્રકારો ઉદભવે છે.
ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
અનાનસ ફળ ...........માંથી વિકસે છે.
પુંકેસરોનો સમૂહ એટલે ?
.......એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધઃસ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ |
ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.