નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $A$: પુષ્પને રૂપાંતરિત પ્રરોહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે.
કારણ $R$: પ્રરોહની આંતરગાંઠો સંકોચાઈ જાય છે જેથી પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પુષ્પીય અંગો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ ખોટું છે પણ $R$ સાચું છે
  • B
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • C
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • D
    $A$ સાચું છે પણ $R$ ખોટું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પુષ્પમાં ઉભયલિંગી (intersexual) પુષ્પ જોવા મળે છે?

પુષ્પોના અભ્યાસને શું કહેવામાં આવે છે?

સ્વ-પરાગનયન માટે પુષ્પ કેવું હોવું જોઈએ?

મકાઈના ડોડામાંથી બહાર નીકળતા રેસા (tassels) એ પુષ્પના કયા ભાગનું રૂપાંતરણ છે?

નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્પ અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ વનસ્પતિ પર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo