ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.
બીજાશય અધ:સ્થ હોય છે.
સૂર્યમુખીના કિરણ પુષ્પકોમાં જોવા મળે છે.
પુષ્પાસન બીજાશયને ઘેરી લે છે.
બધા જ વિધાન સાચાં છે.
પુંકેસરચક્ર એ .........નું ભ્રમિરૂપ છે.
પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધઃસ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ |
સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો.
નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે?