નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A:$ માજીકાષ્ઠ (લેઈટ વુડ), પ્રમાણમાં ઓછા જલવાહક ઘટકો અને સાંકડી જલવાહિનીઓ ધરાવે છે.

કારણ $R$ : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.

  • B

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.

  • C

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.

  • D

    $A$ સાચું છે પણ $R$ ખોટું છે.

Similar Questions

વસંતકાષ્ઠની આંતરિક રચના કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે છે. વસંત કાષ્ઠ માટે સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.

$(a)$ તે પૂર્વકાષ્ઠ તરીકે પણ ઓળખાય છે.

$(b)$ વસંતઋતુંમા, એધા સાંકડા જલવાહક વાળા ધટકો ઉત્પનન કરે છે.

$(c)$ તે આછા રંગ નું હોય છે.

$(d)$ વસંત સને શરદ કાષ્ઠ સાથે મળી એકાંતરિત વર્તુળી રિંગ બનાવે છે જેને વાર્ષિક વલય કહે છે.

$(e)$ તે ઓછી ધનતા વાળું હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2022]

વાર્ષિક વલયો .........નાં પટ્ટાઓ છે.

શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.

પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.

હવાછિદ્રોનાં પૂરક કોષો ........માંથી વિકસે છે.