શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.

  • A

    વિશાળ જલવાહિની અને જલવાહિનીકી

  • B

    સાંકડી જલવાહિની અને જલવાહિનીકી

  • C

    જલવાહક પેશીનો લાલ રંગ

  • D

    એધા

Similar Questions

નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?

ત્વક્ષૈધા વિશે સમજૂતી આપો.

સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.

દ્વિદળીમાં જોવા મળતું પાતળી દીવાલવાળા કોષોનું સાંકડું સ્તર (અન્નવાહક$/$ગર વચ્ચે) ……….. નું છે.

  • [AIPMT 1993]

કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.