તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા
જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવે છે, તો શું તે માછલી જીવિત રહેવા માટે સક્ષમ હશે ? શા માટે અને શા માટે નહિ ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (સજીવ) |
$P$ $100^{\circ}$ સે. થી વધારે | $I$ થર્મોએસિડોફિકસ |
$Q$ $37^{\circ}$ સે. | $II$ માનવ |
$R$ $0^{\circ}$ સે. થી ઓછું | $III$ એન્ટાર્કટિકા માછલીઓ |
નીચે આપેલ આકૃતિ એ સજીવની તેના અજૈવિક પરિબળો સામે પ્રતિચારની રજૂઆત કરે છે. $i,ii$ અને $iii$ અનુક્રમે શું રજૂઆત
$i$ || $ii$ || $iii$
સાચી જોડી જણાવો. ક્ષારતા (પાર્ટસ પર થાઉસન્ડ)
ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.