પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રસૂતિ એ સંયુક્ત ચેતા અંતઃસ્ત્રાવી નિયંત્રણ અને સહનિયમન દ્વારા થતી પ્રક્રિયા છે. પ્રસૂતિના સંકેતો પૂર્ણ રીતે વિકાસ પામતાં ગર્ભમાંથી અને જરાય દ્વારા ઉત્પન્ન થાય છે કે જે ગર્ભાશયના ધીમાં સંકોચન રૂપે ઉત્પન્ન થાય છે કે જેને ગર્ભના બહાર નીકળવા માટેની પ્રતિક્રિયા કહે છે.

પ્રસૂતિમાં ભાગ ભજવતો અંતઃસ્રાવ ઑક્સિટોસીન છે કે જે ગર્ભાશયના સ્નાયુઓ ઉપર અસર કરે છે અને ગર્ભાશયના તીવ્ર સંકોચનો ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા ગર્ભાશયમાંથી જન્મમાર્ગ દ્વારા બાળકને બહાર લાવે છે.

Similar Questions

સગર્ભાવસ્થા (પ્રેગનન્સી) ને જાળવી રાખવા માટે જરાયુમાંથી સ્ત્રવતા અંતસ્રાવો આ છે.

  • [NEET 2018]

 માદામાં માત્ર જરાયુ દ્વારા જ ઉત્પાદીત અંતઃસ્ત્રાવ ક્યો ?

પિતૃમાં પ્રજનન દ્વારા બાળ સજીવ નિર્માણની ઘટનાનો ક્રમ ...

.... ને અંતે ભૃણનું શરીર વાળથી ઢંકાયેલું હોય છે.

નીચેનામાંથી કેટલા અંત:સ્ત્રાવો જરાયુ દ્વારા બને છે ?

ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકસીન, $hCG, hPL$