વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પિરામિડનો આકાર જોઈએ તો તેમાં તેનો પાયો (આધાર) પહોળો હોય છે અને તે ટોચ (શિખર) તરફ સાંકડો થતો જાય છે. આથી, આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઊર્જા (શક્તિ)ના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે.

ઉત્પાદકો કે પ્રથમ પોષકસ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે.

ત્રણ પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે : $(a)$ સંખ્યાના પિરામિડ

$(b)$ જૈવભારના પિરામિડ $(c)$ ઊર્જના પિરામિડ. જેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે :

 

 

Similar Questions

આપેલ અધોવર્સી પિરામિડ શેનું સૂચન કરે છે.

જયારે મોર સાપને ખાય છે કે જેઓ કીટકોને ખાય છે અને કીટકો લીલી વનસ્પતિ પર આધાર રાખે તો, મોર .....છે.

નિવસનતંત્રની કાર્યકીને પિરામિડનાં રૂપમાં દર્શાવતા કયાં પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય છે

આપેલ પરિસ્થિતીકીય પિરામિડ શાનું પ્રતિનિધિત્વ કરે છે?

પરિસ્થીકીય પીરામીડમાં  નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી