આપેલ પરિસ્થિતીકીય પિરામિડ શાનું પ્રતિનિધિત્વ કરે છે?
તળાવમાં સંખ્યાનો ઉધો પિરામિડ
વિઘટકોની કામગીરી
તળાવમાં જૈવભારનો ઉંધો પિરામિડ
જંગલ નિવસનતંત્રમાં જૈવભારનો પિરામિડ
નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.
નીચેના પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામીડ નિવસનતંત્રના 29. આકૃતિમાં આ કાર્યકી લાક્ષણિકતાને મુખ્યત્વે રજુ કરે છે?
નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?
નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?