જયારે મોર સાપને ખાય છે કે જેઓ કીટકોને ખાય છે અને કીટકો લીલી વનસ્પતિ પર આધાર રાખે તો, મોર .....છે.
પ્રાથમિક ઉપભોગી
પ્રાથમિક વિઘટકો
વનસ્પતિનું અંતિમ વિઘટન
આહાર પિરામિડનું અગ્ર છે.
તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પારિપાચિત ઊર્જાનો અપૂણાંક શું છે?
શેમાં સીધા પિરામિડ હોતા નથી?
આપેલ અધોવર્સી પિરામિડ શેનું સૂચન કરે છે.
..........દ્વારા મહત્તમ પ્રકાશસંશ્લેષણ થાય છે.
શેમાં સીધા પિરામિડ હોતા નથી?