પરિસ્થીકીય પીરામીડમાં નીચેના પૈકી ક્યાં સજીવોનો સમાવેશ કરાયો નથી, ને કોઈ સ્થાન અપાયું નથી
અનેક પોષક સ્તરે કામ કરનારા
વિઘટકો
પરોપજીવીઓ
એકથી વધુ વિકલ્પો સાચા છે
નિવસનતંત્રની પરિસ્થિતિને પિરામિડ સ્વરૂપીય રૂપાંતરણ દર્શાવવા પ્રથમ પાયાનું પ્રતિનિધિત્વ ........ દ્વારા થાય છે?
પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?
બંને સંખ્યાકીય પિરામિડ રૂપનાં નિર્દેશનમાં અંતિમ પોષક સ્તરે તૃતીયક ઉપભોકતા સ્વરૂપે ઉચ્ચ કક્ષાનાં માંસાહારી સ્થાન પામે છે, તો કુલ પોષક સ્તરો કેટલા બનતા હશે?
કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)
આપેલ નિવસનતંત્રીય પિરામિડ એ કયાં પ્રકારનું નિવસનતંત્ર દર્શાવે છે?