આપેલ અધોવર્સી પિરામિડ શેનું સૂચન કરે છે.
જૈવભારનો પિરામિડ
ઊર્જાનો પિરામિડ
સ્થલજ પિરામિડ
સંખ્યાકીય પિરામિડ
આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયાં પોષક સ્તરમાં ન મુકી શકાય
આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?
જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?
જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$
નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે?
દ્વિતીય ઉપભોગીઓ : $120\,g$
પ્રાથમિક ઉપભોગીઓ : $60\,g$
પ્રાથમિક ઉત્પાદકો : $10\,g$