આપેલ અધોવર્સી પિરામિડ શેનું સૂચન કરે છે.

777-470

  • A

    જૈવભારનો પિરામિડ

  • B

    ઊર્જાનો પિરામિડ

  • C

    સ્થલજ પિરામિડ

  • D

    સંખ્યાકીય પિરામિડ

Similar Questions

આહાર શૃંખલામાં મનુષ્યને નીચેનામાંથી કયાં પોષક સ્તરમાં ન મુકી શકાય

આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?

જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$

નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે?
દ્વિતીય ઉપભોગીઓ : $120\,g$
પ્રાથમિક ઉપભોગીઓ : $60\,g$
પ્રાથમિક ઉત્પાદકો : $10\,g$

  • [NEET 2018]