આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?
$T.H.$ મોર્ગન
શેરમાર્ક, કોરેન્સ, દ-વ્રીસ
સટન અને બોવરી
મેન્ડેલ
મોર્ગને કેમ નાની ડ્રોસાફિલા માખી પર પ્રયોગો કર્યા?
વ્યતિકરણ.....માં થાય છે.
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?
આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?
જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.