આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?

  • A

    $T.H.$ મોર્ગન

  • B

    શેરમાર્ક, કોરેન્સ, દ-વ્રીસ

  • C

    સટન અને બોવરી

  • D

    મેન્ડેલ

Similar Questions

મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....

મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ

આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?

ફળમાખી જનીનીક અભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ સામગ્રી છે, નીચેનામાંથી ક્યું એક આ માટેનું કારણ નથી ?

જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \,AD$ એ.....ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.