આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?
$T.H.$ મોર્ગન
શેરમાર્ક, કોરેન્સ, દ-વ્રીસ
સટન અને બોવરી
મેન્ડેલ
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ
આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?
ફળમાખી જનીનીક અભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ સામગ્રી છે, નીચેનામાંથી ક્યું એક આ માટેનું કારણ નથી ?
જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \,AD$ એ.....ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.