બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝોડાયએઝેપાઇન વગેરે જેવી દવાઓનો મગજની બીમારી ધરાવતા વ્યક્તિની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનું વધુ પડતું પ્રમાણ હાનિકારક છે. મનુષ્યમાં જોવા મળતી તેની અસરો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

  બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝાઇન અને તેના જેવી અન્ય ડ્રગ્સ જે હતાશા (depression) અને અનિદ્રા (insomnia) જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેઓનો ઉપયોગ આકૃતિ ધતૂરાની પુષ્પીય શાખા કરવામાં આવે છે.

પરંતુ તેઓનો પણ દુરુપયોગ થાય છે. મોર્ફિન એ અસરકારક શાંતિદાયક કે દર્દશામક ઔષધ અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ, ફળ, બીજનો વિશ્વભરમાં લોક ઔષધી, ધાર્મિક ઉત્સવો તેમજ અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે.

જ્યારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશ્યથી લેવામાં આવે ત્યારે તે કેટલી માત્રામાં કેટલી વાર લેવાયા છે, તેને કારણે વ્યક્તિના શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગરબડ કે વિક્ષેપ સર્જાય ત્યારે કહી શકાય કે, આ નશાકરક દવા (drug)નો દુરુપયોગ થયો છે 

Similar Questions

ખસખસ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ઓળખો.

લસિકા ગાંઠો એ દ્વિતીય લસિકા અંગો છે. આપણા રોગપ્રતિકારક પ્રતિચારમાં લસિકા ગાંઠોની ભૂમિકા સમજાવો. 

અફીણ જન્ય નશાકારક પદાર્થો કયા છે?

રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?

યુવાનીમાં વ્યસનની પરિસ્થિતિમાં કોણે કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ ?