રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?
કેનાબિનોઇડ
ડેલ્ટા $-9-THC$
એમ્ફિટેમાઇન્સ
બારબીટ્યુરેટ
પુરૂષમાં વધુ પડતા સ્ટિરોઈડના ઉપયોગથી કઈ લાક્ષણીકતા જોવા મળશે નહિ
અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?
નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા, નિરાશાની બિમારી ધરાવતા દર્દી માટે ઉપયોગમાં લેવાય છે
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા
કેનાબિસના ટોચના પુષ્પ, પર્ણ અને રેઝિનનો વિવિધ સંયોજનોમાં ઉ૫યોગ કરી કોનું ઉત્પાદન કરવામાં આવે છે ?
$I -$ સ્મેક, $II -$ કોકેઈન, $III -$ ચરસ, $IV -$ મોરફીન $V -$ હસીસ, $VI -$ મેરીઝુઆના, $VII -$ ગાંજા