$\rm {MTP}$ માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.
સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે $40$ થી $50$ મિલિયન $MTPs$ દર વર્ષે કરવામાં આવે છે. જે કુલ કાલ્પનિક ગર્ભધારણના $5$ પૈકી $1$ $(1/5^{th})$ની સંખ્યામાં હોય છે.
$MTP$ને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે. કારણ કે તેની સાથે નૈતિક, ભાવનાત્મક. ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે.
$MTP$ના દુરપયોગને રોકવા ભારત સરકારે $1971$માં સખત કાયદાકીય જોગવાઈઓ કરી છે. આ પ્રતિબંધ અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી-ભૂણહત્યા રોકવા માટે મુકાયા છે.
$2017$માં $MTP$ના કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદા અનુસાર ગર્ભાધાન પામેલી સ્ત્રી કેટલાંક કારણસર $12$ અઠવાડિયા સુધીના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાવી શકે છે. પણ જો ગર્ભાધાન $12$ અઠવાડિયાથી વધુ અને $24$ અઠવાડિયાથી ઓછું હોય તો ચોક્કસપણે બે માન્ય ડોક્ટરોની સલાહ લઈ $MTP$ થઈ શકે છે,
કયાં સમયગાળા દરમિયાન ગર્ભપાત એ ઘાતક નીવડે છે?
કેટલા સમયગાળા સુધીમાં $MTP$ કરાવાય તો તે સુરક્ષીત હોય?
દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો.
સામાન્ય રીતે આશરે $........ \,MTPs$ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના .......... ની સંખ્યામાં હોય છે.
ભારત સરકારે $MTP$ના દુરુપયોગને ટાળવા માટે ....માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે.