$\rm {MTP}$ માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.
સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે $40$ થી $50$ મિલિયન $MTPs$ દર વર્ષે કરવામાં આવે છે. જે કુલ કાલ્પનિક ગર્ભધારણના $5$ પૈકી $1$ $(1/5^{th})$ની સંખ્યામાં હોય છે.
$MTP$ને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે. કારણ કે તેની સાથે નૈતિક, ભાવનાત્મક. ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે.
$MTP$ના દુરપયોગને રોકવા ભારત સરકારે $1971$માં સખત કાયદાકીય જોગવાઈઓ કરી છે. આ પ્રતિબંધ અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી-ભૂણહત્યા રોકવા માટે મુકાયા છે.
$2017$માં $MTP$ના કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદા અનુસાર ગર્ભાધાન પામેલી સ્ત્રી કેટલાંક કારણસર $12$ અઠવાડિયા સુધીના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાવી શકે છે. પણ જો ગર્ભાધાન $12$ અઠવાડિયાથી વધુ અને $24$ અઠવાડિયાથી ઓછું હોય તો ચોક્કસપણે બે માન્ય ડોક્ટરોની સલાહ લઈ $MTP$ થઈ શકે છે,
પ્રેરિત ગર્ભપાત એટલે...
નીચેનાં તમામ એપ્નીઓસેન્ટેસીસનાં સદુપયોગો છે. એક દુરુપયોગ છે. એ દુરુપયોગ જણાવો.
$\rm {MTP}$ ના લાભ - ગેરલાભ દર્શાવો.
કયાં સમયગાળા દરમિયાન ગર્ભપાત એ ઘાતક નીવડે છે?
કઈ પરિસ્થિતિમાં પ્રેરિત ગર્ભપાતની સલાહ આપવામાં આવે છે ?