નીચેનાં તમામ એપ્નીઓસેન્ટેસીસનાં સદુપયોગો છે. એક દુરુપયોગ છે. એ દુરુપયોગ જણાવો.
જનીનીક સલાહકેન્દ્રો મહિલાઓને રંગસૂત્રીય વિશ્લેષણ માટે એમ્બ્રીઓસેન્ટેસીસની સલાહ આપે છે.
આ પદ્ધતિ ભૂણમાં રંગસૂત્રીય વિકૃતિઓના વિશ્લેષણ માટે વિકસાવવામાં આવી છે.
ગર્ભમાં $PKU$ (ફિનાઈલ કિટોન્યુરીયા) જેવી ચયાપચયીક ઉણપોનું નિદાન કરવા માટે વપરાય છે.
ગર્ભનાં લિંગ નિશ્ચન માટે થાય છે. જેનાં કારણે સ્ત્રી ભૂણ હત્યા વધે છે.
નીચેનામાંથી કઈ પધ્ધતીને માદા ભ્રૂણહત્યા માટે જવાબદાર ઠેરવી શકાય?
દર વર્ષે વિશ્વમાં લગભગ કેટલા $MTP$ થાય છે?
સામાન્ય રીતે આશરે $........ \,MTPs$ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના .......... ની સંખ્યામાં હોય છે.
દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .
$MTP$ નું પૂર્ણ નામ.........