નીચેનાં તમામ એપ્નીઓસેન્ટેસીસનાં સદુપયોગો છે. એક દુરુપયોગ છે. એ દુરુપયોગ જણાવો.
જનીનીક સલાહકેન્દ્રો મહિલાઓને રંગસૂત્રીય વિશ્લેષણ માટે એમ્બ્રીઓસેન્ટેસીસની સલાહ આપે છે.
આ પદ્ધતિ ભૂણમાં રંગસૂત્રીય વિકૃતિઓના વિશ્લેષણ માટે વિકસાવવામાં આવી છે.
ગર્ભમાં $PKU$ (ફિનાઈલ કિટોન્યુરીયા) જેવી ચયાપચયીક ઉણપોનું નિદાન કરવા માટે વપરાય છે.
ગર્ભનાં લિંગ નિશ્ચન માટે થાય છે. જેનાં કારણે સ્ત્રી ભૂણ હત્યા વધે છે.
$\rm {MTP}$ ના લાભ - ગેરલાભ દર્શાવો.
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$ : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે.
કારકા $R$ : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
આપણા દેશમાં એમ્નિઓસેન્ટેસીસ - જાતીય પરીક્ષણ ઉપર પ્રતિબંધને તમે યોગ્ય માનો છો ? કારણ આપો.
$MTP$ નું પૂર્ણ નામ.........
સામાન્ય રીતે આશરે $........ \,MTPs$ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના .......... ની સંખ્યામાં હોય છે.