નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
પરિજાયી પુષ્પ
આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ
જાસુદ અને ટમેટામાં જોવા મળતો જરાયુ વિન્યાસ
તે સ્ત્રીકેસરનો ભાગ નથી.
મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?
સ્ત્રીકેસરચક્રમાં તલથી અગ્ર ભાગ સુધીના વિસ્તાર ક્રમમાં જણાવો.