આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ

  • A

    આઠ

  • B

    સાત

  • C

    પાંચ

  • D

    ત્રણ

Similar Questions

આ પુષ્પ અસમમિતિ ધરાવે છે.

નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ અધોજાયી પુષ્પ $I$ જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પકો
$Q$ પરિજાયી પુષ્પ $II$ જરદાળુ, ગુલાબ, આલુ
$R$ ઉપરીજાયી પુષ્પ $III$ રાઈ, જાસૂદ, રીંગણ

બીજાશયની સાપેક્ષે વજ્રચક, દલચક અને પુંકેસરચક્રના સ્થાનને આધારે, આપેલી આકૃતિ ($a$) અને ($b$)ના પુષ્પના પ્રકારેને ઓળખો.

  • [NEET 2024]

નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?