આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ
આઠ
સાત
પાંચ
ત્રણ
આ પુષ્પ અસમમિતિ ધરાવે છે.
નૌતલએ ........પુષ્પનું લક્ષણ છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ અધોજાયી પુષ્પ | $I$ જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પકો |
$Q$ પરિજાયી પુષ્પ | $II$ જરદાળુ, ગુલાબ, આલુ |
$R$ ઉપરીજાયી પુષ્પ | $III$ રાઈ, જાસૂદ, રીંગણ |
બીજાશયની સાપેક્ષે વજ્રચક, દલચક અને પુંકેસરચક્રના સ્થાનને આધારે, આપેલી આકૃતિ ($a$) અને ($b$)ના પુષ્પના પ્રકારેને ઓળખો.
નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?