જાસુદ અને ટમેટામાં જોવા મળતો જરાયુ વિન્યાસ

  • A

    ધારાવર્તી

  • B

    ચર્મવર્તી

  • C

    મુકતકેન્દ્રસ્થ

  • D

    અક્ષવર્તી

Similar Questions

આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ

..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.

મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?

લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.

નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે?