જાસુદ અને ટમેટામાં જોવા મળતો જરાયુ વિન્યાસ
ધારાવર્તી
ચર્મવર્તી
મુકતકેન્દ્રસ્થ
અક્ષવર્તી
આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ
..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.
મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?
લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.
નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે?