જો વસ્તીના $200$ સભ્યોમાંથી $98$ સભ્યો પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર (Phenotype) અભિવ્યકત કરતા હોય તો તે વસ્તીમાં વિષમયુગ્મીઓ કેટલા ટકા હશે?
વસતિઓમાં કારકની આવૃત્તિ પર અસર કરતાં કોઈ પણ ત્રણ પરિબળો જણાવો અને સમજાવો.
નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?
$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?
જો જનીનનું સ્થળાંતર વધારે વાર થાય તો તે દોરે છે.