જો જનીનનું સ્થળાંતર વધારે વાર થાય તો તે દોરે છે.

  • A

    વિકૃતિ

  • B

    જીન ફ્લો

  • C

    રાસાયણિક ઉદવિકાસ

  • D

    જીનેટિક ડિટ

Similar Questions

હાર્ડીં-વિનબર્ગ સમતુલનને અસર કરતાં પાંચ પરિબળોમાં ત્રણ પરિબળો જીનપ્રવાહ, જીનીટિક ડ્રિફટ અને જનીન પુનઃસંયોજન છે. બાકીનાં બે પરિબળો કયાં છે ? 

સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

બધા જ વૈક્લ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો ... .... છે.

જો એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સમતુલા દર્શાવે અને $25 \%$ પ્રચ્છન્ન લક્ષણો ધરાવે તો તે વસ્તીના જનીન સેતુમાં પ્રચ્છન્નકારકની આવૃતિ શોધો.

જનીન આવૃત્તિઓની સમતુલા ..... છે.