જો જનીનનું સ્થળાંતર વધારે વાર થાય તો તે દોરે છે.
વિકૃતિ
જીન ફ્લો
રાસાયણિક ઉદવિકાસ
જીનેટિક ડિટ
હાર્ડીં-વિનબર્ગ સમતુલનને અસર કરતાં પાંચ પરિબળોમાં ત્રણ પરિબળો જીનપ્રવાહ, જીનીટિક ડ્રિફટ અને જનીન પુનઃસંયોજન છે. બાકીનાં બે પરિબળો કયાં છે ?
સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
બધા જ વૈક્લ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો ... .... છે.
જો એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સમતુલા દર્શાવે અને $25 \%$ પ્રચ્છન્ન લક્ષણો ધરાવે તો તે વસ્તીના જનીન સેતુમાં પ્રચ્છન્નકારકની આવૃતિ શોધો.
જનીન આવૃત્તિઓની સમતુલા ..... છે.