નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?

  • [NEET 2024]
  • A

    જનીનિક વિચલન

  • B

    જનીન સ્થળાતરણ

  • C

    સતત જનીન પુલ

  • D

    જનીનિક પુન: સંયોજન

Similar Questions

એક જાતિમાં નવજાતનું વજન $2$ થી $5\, kg$ વચ્ચેનું હોય છે.$97\%$ નવજાત પૈકીનાં સરેરાશ $3$ થી $3.3\, kg$ વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે $99\%$ નવજાત $2$ થી $2.5\, kg$ કે $4.5$ થી $5\, kg$ વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?

  • [NEET 2019]

જો વસ્તીમાં $51 \%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રચ્છન્ન વૈકલ્પિકકારક ઘરાવે, તો પ્રભાવી સભ્યોની આવૃતિ શોધો.

જો જનીનનું સ્થળાંતર વધારે વાર થાય તો તે દોરે છે.

યાદચ્છિદ પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગ કરતા પ્રચ્છન્ન કારકની વસ્તી આવૃતિ $80\%$ છે. વસ્તીમાં વાહક વ્યક્તિની આવૃતિ કેટલી હશે?

જો એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સમતુલા દર્શાવે અને $25 \%$ પ્રચ્છન્ન લક્ષણો ધરાવે તો તે વસ્તીના જનીન સેતુમાં પ્રચ્છન્નકારકની આવૃતિ શોધો.