અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.
સાઇટ્રસ મા અપસ્થાનિક ભ્રૂણીતા.......ને લીધે ઉદ્ભવે છે.
જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.
બહુભ્રૂણીય પ્રદેહ એ ...... જાતિમાં જોવા મળે છે.
ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .