અસંયોગીજનન એટલે શું ? તેનું મહત્ત્વ જણાવો.
અસંયોગીજનનો પ્રકાર, કે જે અપસ્થાનિક ભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભ્રૂણ વિકાસમાંથી સીધો નિર્માણ પામે છે.
કેટલીક અસંગત જનીનિક જાતિઓના ભ્રૂણપુટ સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ દ્રીકીય કોષો ધરાવે છે. પરિસ્થિતિ માટે યોગ્ય વિવરણ રજૂ કરો.
ખોટું વિધાન ઓળખો.
કેટલા વિધાનો સાચા છે?
-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.
- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.
- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.