ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .
અપસ્થાનિક ધૂણતા
બહુભૂણતા
અફલિત ફળ વિકાસ
અસંયોગીજનન
બહુભ્રૂણતા ઉત્પન્ન કરતી વનસ્પતિઓ છે.
અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.
સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રકિયા સંકળાયેલી છે ?
ફલન વગર ફળનું નિર્માણ $- P$
ફલન વગર બીજનું નિર્માણ - $Q$
$- P$ અને $Q$ શું છે?
$\quad\quad P\quad\quad \quad Q$
કેટલા વિધાનો સાચા છે?
-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.
- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.
- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.