ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .

  • [AIPMT 1989]
  • A

    અપસ્થાનિક ધૂણતા

  • B

    બહુભૂણતા

  • C

    અફલિત ફળ વિકાસ

  • D

    અસંયોગીજનન

Similar Questions

બહુભ્રૂણતા ઉત્પન્ન કરતી વનસ્પતિઓ છે.

અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.

સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રકિયા સંકળાયેલી છે ?

ફલન વગર ફળનું નિર્માણ $- P$

ફલન વગર બીજનું નિર્માણ - $Q$

$- P$ અને $Q$ શું છે?

$\quad\quad P\quad\quad \quad Q$

કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.