અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી નથી. આના સમર્થનમાં કારણો નીચે મુજબ છે :

$(i)$ મહાબીજાણુમાંથી અર્ધીકરણ વગર ભ્રૂણપુટ બને છે. અંડકો દ્વિકીય હોય છે અને ભ્રૂણ (ગર્ભમાં) રૂપાંતર પામે છે.

$(ii)$ તિકીય પ્રદેહના કોષોમાંથી પણ ભ્રૂણપુટ બને છે કે જેમાં અંડકોષ દ્વિકીય હોય છે તે અફલિત જનીનિક રીતે ભ્રૂણ (ગર્ભ)માં રૂપાંતર પામે છે.

Similar Questions

બહુભ્રૂણીય પ્રદેહ એ .... પ્રજાતિમાં જોવા મળે છે.

અસંયોગીજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

ફલન સિવાય અંડકોષમાંથી વિકાસ પામતા ભ્રૂણને .... કહેવાય છે.

નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.

પરાગભ્રૂણપુટ એ ..... છે.