અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.
અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી નથી. આના સમર્થનમાં કારણો નીચે મુજબ છે :
$(i)$ મહાબીજાણુમાંથી અર્ધીકરણ વગર ભ્રૂણપુટ બને છે. અંડકો દ્વિકીય હોય છે અને ભ્રૂણ (ગર્ભમાં) રૂપાંતર પામે છે.
$(ii)$ તિકીય પ્રદેહના કોષોમાંથી પણ ભ્રૂણપુટ બને છે કે જેમાં અંડકોષ દ્વિકીય હોય છે તે અફલિત જનીનિક રીતે ભ્રૂણ (ગર્ભ)માં રૂપાંતર પામે છે.
પરાગભ્રૂણપુટ એ ..... છે.
બહુભ્રૂણીય પ્રદેહ એ ...... જાતિમાં જોવા મળે છે.
અસંયોગીજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
સાઇટ્રસમાં અસંગત જનીનીક ભ્રૂણ ..... માંથી નિર્માણ પામે છે.
સંકર જાતોની ખેતી એ.........