સાઇટ્રસ મા અપસ્થાનિક ભ્રૂણીતા.......ને લીધે ઉદ્ભવે છે.
પ્રદેહ
અંડકાવરણ
ભ્રૂણીય યુગ્મનજ
ફલિત અંડકો
ફલન સિવાય અંડકોષમાંથી વિકાસ પામતા ભ્રૂણને .... કહેવાય છે.
અસંયોગીજનન શું છે અને તેનું મહત્ત્વ શું છે?
બહુભ્રૂણતા ઉત્પન્ન કરતી વનસ્પતિઓ છે.
નીચેનામાંથી શેમાં અસંયોગીજનન જોવા મળે છે?
બહુભ્રૂણતા એટલે શું ? ધંધાદારી રીતે તેનો લાભ કેવી રીતે લેવામાં આવે છે ?