જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.
અપબીજાણુકતા
અપયુગ્મન
અસંયોગીજનન
અપસ્થાનિક ભ્રૂણતા
અસંયોગીજનનો પ્રકાર, કે જે અપસ્થાનિક ભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભ્રૂણ વિકાસમાંથી સીધો નિર્માણ પામે છે.
અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વૈજ્ઞાનિક કારણો આપો : હાઇબ્રિડ જાતોને અસંયોગી જાતોમાં રૂપાંતર કરવામાં આવે તો ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.
નીચેનામાંથી શેમાં અસંયોગીજનન જોવા મળે છે?
બહુભ્રૂણતા એટલે શું ? ધંધાદારી રીતે તેનો લાભ કેવી રીતે લેવામાં આવે છે ?