જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.
અપબીજાણુકતા
અપયુગ્મન
અસંયોગીજનન
અપસ્થાનિક ભ્રૂણતા
અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.
કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે :
સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?
વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે શું સામાન્ય છે?