જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.

  • A

    અપબીજાણુકતા

  • B

    અપયુગ્મન

  • C

    અસંયોગીજનન

  • D

    અપસ્થાનિક ભ્રૂણતા

Similar Questions

અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.

કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે : 

  • [NEET 2019]

સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?

  • [NEET 2016]

વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે શું સામાન્ય છે?