સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?

  • A

    ડાર્વિન

  • B

    લેમાર્ક

  • C

    હેકેલ

  • D

    હ્યુગો-દ-વ્રિસ

Similar Questions

બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.

કાર્યક્ષમ ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય ?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો : ભિન્નતા અને યોગ્યતમની ચિરંજીવિતા

ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.

$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત

$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ

નૈસર્ગિક પસંદગી અને શાખિત વંશજ ........... વાદનો મુખ્ય ધારણ (concept) છે.