સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?

  • A

    ડાર્વિન

  • B

    લેમાર્ક

  • C

    હેકેલ

  • D

    હ્યુગો-દ-વ્રિસ

Similar Questions

બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.

ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?

નીચેનામાંથી કઈ લેમાર્કની સંકલ્પના નથી?

નીચે આપેલા વૈજ્ઞાનિકનો ફાળો જણાવો. 

$(a)$ ચાર્લ્સ ડાર્વિન 

$(b)$ લેમાર્ક

નૈસર્ગીક પસંદગી સીદ્ધાંત તેના દ્વારા રજુ થયો.