નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

  • A
    ફૂગ અને સાયનોબેક્ટરિયા વચ્ચે સહજીવન જોવા મળે છે.
  • B
    માઈકોરાઈઝામાં ઉચ્ચકક્ષાની વનસ્પતિનાં મૂળ અને તેની વચ્ચે આવેલ લીલનું સહજીવન છે.
  • C
    અંજીરમાં માત્ર ભમરાથી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.
  • D
    મોનાર્ક પતંગીયાનો સ્વાદ ખરાબ હોવાથી તેનાં ભક્ષકો તેને ખાતા નથી.

Similar Questions

ખાલી જગ્યા પૂરો.

જાતિ $A $ જાતિ $B$ આંતરક્રિયાનો પ્રકાર ઉદાહરણ
$+$ $-$ .......... ..........
$+$ $+$ .......... ..........
$+$ ..........

પરસ્પરતાં

..........

 

નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]

નીચેનામાંથી કઈ વ્યાખ્યા સ્પર્ઘા માટે સૌથી યોગ્ય છે ?

ઓર્કિડના પુષ્પનું એક ....... કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.

જૈવિક ઉદવિકાસનું એક અસરકારક સક્ષમ બળ કયું છે