ઓર્કિડના પુષ્પનું એક ....... કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.
વજ્રપત્ર
દલપત્ર
પુંકેસર
સ્ત્રીકેસર
માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?
માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આઘાર રાખે છે તે એ યજમાનોના નામ ઓળખો.
પરભક્ષણ (ભક્ષણ) $.......$ માં મહત્વનું કાર્ય દર્શાવે છે.
ઑર્કિડ વનસ્પતિ આંબાના વૃક્ષની શાખા પર ઊગી રહી છે. ઑર્કિડ અને આંબાના વૃક્ષ વચ્ચેની આ પારસ્પરિક ક્રિયાનું વર્ણન તમે કેવી રીતે કરશો?