જૈવિક ઉદવિકાસનું એક અસરકારક સક્ષમ બળ કયું છે
આંતરજાતીય સ્પર્ધા
પ્રતિસ્પર્ધા
પ્રતિજીવન
સહભોજીતા
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?
અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.
નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?
યજમાનનાં વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.