સાચું વાકય શોધો :

  • A
    જૂદી જૂદી ભૂમીનો સ્વભાવ અને ગુણધર્મ જૂદા જૂદો હોય છે.
  • B
    ભૂમીની વાયુછિદ્રતા અને જલગ્રહણ ક્ષમતા માત્ર ભૂમીનાંમોટા કણોનાં કદને આધારે જ નકકી થાય છે.
  • C
    જલીય પર્યાવરણમાં અવસાદના લક્ષણો પરથી બેન્થીકપ્રાણીઓ નકકી થતા નથી.
  • D
    ભૂમી પરનાં પ્રાણી જીવનને આધારે ત્યાંનું વનસ્પતિ જીવનનકકી કરે છે.

Similar Questions

નીચેનામાંથી કયા બે ફેરફાર મોટે ભાગે સાદા માનવીમાં ઉત્પન્ન થાય છે જ્યારે તેઓ ઊંચા અક્ષાંક્ષે ($3,500 $ થી વધારે) ખસે છે?

$(1)$ રક્તકણના કદમાં વધારો

$(2)$ રક્તકણના ઉત્પાદનમાં વધારો.

$(3) $ શ્વસનદરમાં વધારો

$(4) $ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો.

નીચે આપેલા લક્ષણોમાંથી ક્યું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?

નીચેનામાંથી ચાર અવસ્થા $(1 - 4)$  ધ્યાનમાં લો અને પર્યાવરણ ગરોળીમાં પર્યાવરણની અનુંકુલતા પ્રમાણે તેમના માંથી સાચી જોડ પસંદ કરો.

$(1) $ ઉંચા તાપમાનથી બચવા માટે ભૂમિમાં દર કરે છે.

$(2)$  ઉંચા તાપમાન દરમિયાન શરીરમાંથી ઊર્જા ઝડપથી ગુમાવે છે.

$(3)$ જ્યારે તાપમાન નીચું હોય ત્યારે સૂર્યમાં બાસ્ક કરે છે.

$(4)$ જાડી ચરબી યુક્ત ત્વચા દ્વારા શરીરને આવરે છે.

નીચેનામાંથી શેમાં તાપમાનમાં ઘટાડો થાય છે ?

કેઓલેડ નેશનલ પાર્ક $.....$સ્થાને આવેલ છે અને $.....$ માટે  પ્રખ્યાત છે.